This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

For Original formats click on the following links as required to download the files.

Link to EPUB File of this Book

Link to Original PDF File of this Book

Book Unicode and EPUB Converted by Parth Shah.

You can contact parthdjshah@gmail.com for further details.

સ.1 આ જગત કોણે બનાવ્યું ?

સ.2 તો શું ભગવાને આ જગત નથી બનાવ્યું ?

સ.3 જગતમાં આટલી વિવિધતા કેમ દેખાય છે ?

સ.૪ જીવ ક્યાંથી આવ્યો? પહેલા જીવ હતો કે પહેલા કર્મ?

સ.૫ જીવોની ખાણ કઈ?

સ.૬ નિગોદના જીવ કેવા હોય?

સ.7 નિગોદના એક બે ઉદાહરણ આપો.

સ.8 જીવ નિગોદમાંથી બહાર ક્યારે નીકળે? શું આપણા બધાના જીવ પણ નિગોદમાં જ હતા?

સ.9 નિગોદમાં તો એક જ શરીરમાં અનંતા જીવો રહેલા છે તો નિગોદમાંથી બહાર નીકળવામાં કયા જીવનો નંબર લાગે?

સ.10 નિગોદનો જીવ કેટલા સમય માટે નિગોદમાં રહે અને કેટલા સમય માટે બહાર નીકળે?

સ.11 નિગોદના જીવો વધારે કે સિદ્ધના જીવો વધારે?

સ.12 આપણો જીવ પણ 2000 સાગરોપમ માટેજ બાહર નીકળ્યો હશે? પછી શું થાય?

સ.13 જીવ કેવો હોય?

સ.14 જ્ઞાયકતા (જાણપણું ઉપયોગે) જીવનું મુખ્ય લક્ષણ છે તે યથાર્થ છે?

સ.15 ‘જીવ અમૂર્તિક પદાર્થ છે’ એટલે શું?

સ.16 આત્મા અનંત ગુણોની ખાણ અને અતિન્દ્રિય સુખનો સાગર છે, એવો વિશ્વાસ કેવી રીતના આવે?

સ.17 જીવ એક છે કે અનેક?

સ.18 જીવ સિદ્ધ થયા પછી બીજા સિદ્ધ જીવો સાથે મળીને એકમેક થઈ જાય છે?

સ.19 ઘણા લોકોનું કહેવું છે કે મનુષ્ય ના મરી ગયા પછી તેનો આત્મા અનંતમાં ભળી જાય છે, આત્મા અને શરીર છૂટા પડતાં, શરીર પડી રહે છે. આત્મા પંચભૂતમાં ભળી જાય છે તે શું બરાબર છે?

સ.20 જીવ અને આત્મામાં શું તફાવત છે?

સ.21 જીવ છે એટલાજ રહે કે તેમાં વધઘટ થાય?

સ.22 જીવ કેવડો મોટો છે?

સ.23 હાથીનો આત્મા મોટો કે કીડીનો? હાથી મરીને કીડી થાય તો તેનો જીવ એવડા નાના શરીરમાં કેમ સમાઈ શકે?

સ.24 જીવ શરીરમાં કઈ જગ્યાએ રહેતો હશે? કેવી રીતે?

સ.૨૫ તમે જે કહો છો તે સાચું કેમ માની લેવાય?

સ.૨૬ નરકનું દુઃખ વધારે કે નિગોદનું દુઃખ વધારે?

સ.૨૭ આ સાગરોપમ, પુદગલ પરાવર્તન કાળ વગેરે શું છે?

સ.28 શું આવા અસંખ્ય પુદ્‌ગલ પરાવર્તન કાળ સુધી આપણો આત્મા નિગોદમાં પડી રહી શકે છે? શું નિગોદમાંથી સીધો મનુષ્યભવ મળી જાય?

સ.29 ‘નિત્ય નિગોદી’ અને ‘ઈતર નિગોદી’ જીવ કોને કહેવાય?

સ.30 તો એક દિવસ એવું નહિ બને કે બધા જ જીવ નિગોદમાંથી નીકળી મોક્ષે પહોંચી જાય ને સંસારનો અંત આવી જાય?

સ.31 ‘જગત કર્તા કોઈ ઈશ્વર નથી’ એવું તીર્થંકરે કેવળજ્ઞાનમાં જોઈને કહ્યું છે તો આપણે જૈનો પરમાત્મા તરીકે કોને સ્વીકારીએ છીએ?

સ.32 શરીરથી આત્મા જુદો છે એ તો જાણીએ છીએ પણ સમ્યક્‌ દર્શન થતું નથી તેનું કારણ શું ?

સ.33 જીવના ભેદ કેટલા?

સ.34 ભવ્ય જીવ અને અભવ્ય જીવ એટલે શું?

સ.35 ભવ્ય જીવોમાં સિદ્ધ થવાની યોગ્યતા છે તો પછી કોઈપણ કાળે સર્વ ભવ્ય જીવો સિદ્ધ થઈ જવા જોઈએ અને એમ થાય તો પછી એકલા અભવ્ય જીવો રહી જાય કે નહી?

સ.36 ‘જાતિભવ્ય’ જીવ કોને કહેવાય?

સ.37 હું ભવ્ય છું કે અભવ્ય એવી ખબર કેવી રીતે પડે?

સ.38 લોકમાં ભવ્ય જીવો વધારે કે અભવ્ય? અભવ્ય જીવો જૈન ધર્મ પામે ખરા?

સ.39 તેઓ બાહ્ય કરણી (ક્રિયા) કરે તેનું ફળ મળે?

સ.40 જો અભવ્ય જીવમાં પરમાત્મા શક્તિરૂપે પણ રહેતો અભવ્યત્વ કેવી રીતે કહેવાય?

સ.41 કર્મ તો જડ વસ્તુ છે તે આત્માને કેમ ઢીલો પાડે છે?

સ.42 સિદ્ધ આત્માને મોક્ષમાં કેટલું સુખ હશે?

સ.43 સિદ્ધ ભગવાનને ત્યાં ખાવું પીવું, પહેરવું, ઓઢવું, ગાનતાન માન સન્માન આદિ કશું નથી તો પછી સુખ શાનું?

સ.44 ત્યારે સાચું સુખ કોને કહેવાય? મોક્ષમાં અનંત સુખ શેમાંથી મળે છે ?

સ.45 સિદ્ધ આત્મા ફરીથી અવતાર જન્મ ધારણ કરે?

સ.46 સિદ્ધ ભગવાનને શરીર ન હોય તો આત્માનો કોઈ આકાર છે?

સ.47 સિદ્ધ આત્માને શરીર નથી તો અવગાહના શાની?

સ.48 વધુમાં વધુને ઓછામાં ઓછા કેટલા દેહપ્રમાણ વાળા મનુષ્ય સિદ્ધ થઈ શકે? સિદ્ધશિલાપર એમની અવગાહના (દેહપ્રમાણ) કેટલી?

સ.49 સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્ર એકજને?

સ.50 દેરાસરમાં અક્ષતવડે જે સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્રનું પ્રતિક બનાવીએ છીએ તે બંને વચ્ચે જગ્યા કેમ છોડીએ છીએ?

સ.51 દેરાસરમાં આપણે જે સાથિઓ કરીએ છીએ તે સાંકેતિક ભાષામાં શું કહેવા માંગે છે તે સમજાવો.

સ.52 જીવે ચાર ગતિમાંથી સૌથી વધારે ભવ કઈ ગતિમાં કર્યા છે?

સ.53 ચાર ગતિ કે સંસાર ક્યારથી શરૂ થયો હશેને ક્યારે બંધ થશે ?

સ.54 ચાર ગતિમાં ભમતા જીવે સૌથી વધારે ભવ તિર્યંચ ના કર્યા છે એમ તમે શા પરથી કહો છો?

સ.55 62 લાખ યોનિ તિર્યંચની કહી તો તિર્યંચ ગતિમાં કઈ કઈ યોનિ ગણાય?

સ.56 ચાર ગતિના જીવોની સંખ્યા શું કદી વધઘટ થાય જ નહિ?

સ.57 ‘જેમાં મૂઢ થયા તેમાં ગયા’ એટલે શું?

સ.58 આપણો સૌથી વધુ પાલો એકેન્દ્રિય જીવ જોડે જ પડે છે એમાંથી મૂઢ થતાં બચવા શું કરવું ?

સ.59 હાલના શાસ્ત્રો તો મહાવીરસ્વામી પછી ઘણા વખતે લખાયા એટલે તેમાં તીર્થંકરોનાં જ વચનો હશે કે નહિ? એમ શંકા થાય છે

સ.60 સૂત્ર અને સિદ્ધાંત એ બે એક છે? તેમાં શું ભેદ છે?

સ.61 યોગ્ય કાળે શાસ્ત્ર વાંચવું એટલે શું ? એવું શા માટે?

સ.62 જે સમયે સ્વાધ્યાય ન થઈ શકે એવી ચોત્રીસ અસજઝાય જણાવો.

સ.63 જૈન દર્શનના સિદ્ધાંતો કેવા છે?

સ. 64 મોક્ષમાર્ગ એકજ છે કે વધારે છે?

સ.65 મોક્ષની ઈચ્છાવાળાએ જાત, ગચ્છ કે નયનો આગ્રહ કરવો જોઈએ?

સ.66 અત્યારે ધર્મસંબંધી જૈન સમાજની દશા કેવી વર્તે છે?

સ.67 અત્યારે જૈન ધર્મમાં આટલા બધા મતપ્રવર્તે છે તેના મુખ્ય કારણો કયા છે?

સ.68 આર્યધર્મ શું છે? બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું?

સ.69 આત્માની રુચિ વાળો જીવ મરીને ક્યાં જાય ?

સ.70 કેવા પ્રકારના દેવ થાય?

સ.71 એકેન્દ્રિયમાંથી નીકળીને જીવ કઈ ગતિમાં જઈ શકે?

સ.72 નરકમાંથી નીકળેલો જીવ કઈ ગતિમાં જઈ શકે?

સ.73 દેવગતિમાંથી નીકળેલો જીવ કઈ ગતિમાં જઈ શકે ?

સ.74 નરકના જીવ મરીને તરત નરક કે દેવલોકમાં ન જાય તેવી રીતે દેવલોકના જીવ પણ મરીને તરત દેવલોક કે નરકમાં ન જાય શા માટે?

સ.75 સમ્યક્‌ દર્શન થયા પછી કોઈ નરકમાં જાય?

સ.76 મનુષ્ય મરીને મનુષ્ય કેટલા જન્મ સુધી થઈ શકે?

સ.77 ભવિષ્યના આયુકર્મનો બંધ કેવી રીતે થાય છે?

સ.78 આયુષ્યકર્મનો બંધ કેવી રીતે થાય છે તે ઉદાહરણ સાથે સમજાવો.

સ.79 એક ભવમાં આગામી કેટલા ભવનું આયુષ્ય બંધાય ?

સ.80 આખી જીંદગી ધર્મ વગેરે સારૂ કર્યું હોય ને આયુષ્ય કોઈ એવી ક્ષણે બંધાઈ ગયું કે તિર્યંચ કે નરક ગતિમાં ચાલ્યા ગયા તો આખી જીંદગી કરેલા ધર્મનું શું? બધું નકામું ગયું ?

સ.81 ક્યારેક એવું દેખાય છે કે જીવનમાં અતિશય પાપ કરનારી વ્યક્તિ શાંત સમાધિયુક્ત મરણ પામતી દેખાય છે જ્યારે ધર્મી વ્યક્તિ ત્રાસ પામતી અસમાધિ મરણ પામતી દેખાય છે તેનું કારણ શું ?

સ.82 આ વાત ઉદાહરણ આપી સમજાવો ?

સ.83 કોઈ જીવ સિદ્ધગિરિ ઉપર કે તીર્થસ્થાનમાં દેહ છોડે અથવા તો કોઈ જીવને મૃત્યુ વખતે ખૂબજ ધર્મ સંભળાવ્યો હોય તો તેની ગતિ સારીજ થઈ હશે એમ કહી શકાય?

સ.84 આ વાત ઉદાહરણ આપી સમજાવો.

સ.85 મરતી વખતે સમાધિ કોને મળે?

સ.86 મરતી વખતે જેનું મુખ એકદમ શાંત મુદ્રામાં હોય તેનું સમાધિ મરણ થયું કહેવાય?

સ.87 મારા અંત સમયે મને કોઈ નવકાર સંભળાવનાર નહીં હોય તો મારી શું ગતિ થશે એની મને ચિંતા થાય છે.

સ.88 શું નાગનાગણી નવકાર સાંભળી ધરણેન્દ્ર દેવ-દેવી ન બન્યા?

સ.89 આયુષ્ય ધોળના પરિણામે બંધાય છે એટલે શું?

સ.90 જીવને નીકળવાના દ્રાર કેટલા?

સ.91 આયુષ્ય ઓછું રહ્યું છે તે શા પરથી જણાય ?

સ.92 આત્મા અવગતેગયો છે કે ભટકી રહ્યોછે એમ કહે છે તે શું સાચું છે?

સ.93 મૃત્યુ પછી જીવ દેહત્યાગી કઈ ગતિએ કેવી રીતે ગમન કરે છે?

સ.94 જીવને એક શરીર ત્યાગી બીજા દેહમાં પહોંચતા ઘણો સમય લાગી જતો હશે ને?

સ.95 દેહ છૂટી ગયા પછી જીવને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું બળ ક્યાંથી મળે છે?

સ.96 મોક્ષે જતાં જીવોતો કર્મોથી બિલકુલ મુક્ત હોય છે તે સિદ્ધક્ષેત્ર સુધી કયા બળથી ગતિ કરે છે? તે પાછા નીચે ન આવી જતાં ત્યાં સ્થિર કેવી રીતે રહે છે?

સ.97 તમે જવાબ નં. 81માં કહ્યું કે ‘જે ભવમાં જવાનું હોય ત્યાંની લેશ્યા છેલ્લે લેવા મૂકવા આવે’ તે સમજાયું નહીં જરા બરાબર સમજાવો.

સ.98 કોઈ આત્મજ્ઞાની મરણને સમયે બે શુદ્ધ થઈ જાય અથવા બકવાસ કરવા લાગે તો પણ તેને સમાધિ મરણ થાય?

સ.99 મુમુક્ષુને પ્રભુસ્મરણપૂર્વક જે મરણ થાય છે, તે સમાધિ મરણ છે કે

નહિ?

સ.100 અનસન કરવું જોઈએ કે નહિ?

સ.101 ઘણાના અકાળ મૃત્યુ થાય છે તે કેમ હશે?

સ.102 કોઈનું સ્વાસ્થ્ય વગેરે જોઈને આપણે એમ અપેક્ષા રાખીએ કે આ માણસ 80 વર્ષ જીવશે. પણ ઝેર ખાઈને કે અકસ્માતથી જ્યારે તે માણસ 40 વર્ષે મરી જાય છે ત્યારે એમ નથી કહેતા કે અકાળ મરણ થયું?

સ.103 અત્યારે આપણે જે આયુષ્ય ભોગવી રહ્યા છીએ એમાં ફેરફાર થઈ શકે કે નહી?

સ.104 નિરૂપક્રમ આયુષ્ય કોને હોય?

સ.105 એવા કયા કારણો લાગવાથી સોપક્રમ આયુષ્યવાળાના આયુકર્મના દલિકો જલ્દી ખરી જાય છે?

સ.106 એકભવમાં આગામી કેટલા ભવનું આયુષ્ય બંધાય? આગલા ભવનું જે આયુષ્ય બંધાઈ ગયું હોય તેની સ્થિતિમાં ફેરફાર થઈ શકે?

સ.107 એક જીવ બીજા જીવનો ઘાત કરી શકે? અથવા મૃત્યુથી બચાવી શકે?

સ.108 જીવો થોડું જીવવાના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે?

સ.109 આગ, ધરતીકંપ, અકસ્માત વગેરે પ્રસંગોમાં એકી સાથે ઘણા માણસો એકજ સમયમાં મૃત્યુ પામે છે તે કેવા કર્મને લીધે તેમ થતું હશે?

સ.110 એમ કહેવત છે કે ‘ભોગી કરતાં યોગી વધુ જીવે’ એવું શા માટે?

સ.111 મૃત્યુ સમયે કેવી ભાવના ભાવવી? ( સાચવી રાખવા જેવો લેખ)

સ.112 નરકતો ફક્ત બીક બતાવવા માટેની જ વાત છે ને? હકીકતમાં એવું કાંઈ છે જ નહિને?

સ.113 દેવલોક નરક બધા વિષે બધું જાણવાની આપણે શું જરૂર છે?

સ.114 મને એમ થાય છે કે ભલે ને ચારેય ગતિમાં આપણો જીવ ભટક્યા જ કરે... જ્યારે સુખ મળશે ત્યારે સુખ ભોગવી લેશું ને દુઃખ મળશે ત્યારે દુઃખ ભોગવી લેશું. મોક્ષમાં જવાની શું જરૂર છે?

સ.115 સંસાર એટલે જ દુખ એમ દૃઢ પણે માનુ છું. બાહ્ય વસ્તુમાંથી મળતું સુખ એ સાચું સુખ નથી એમ પણ માનુ છું. જન્મ - મરણ એટલે જ દુઃખ એમ પણ માનું છું. પણ એ સમજણ નથી પડતી કે સિદ્ધ પદને પામ્યા પછી તો જીવ નિર્લેપ બની જાય છે. એકજ જગ્યાએ સ્થિર થઇ જાય છે. કોઇ પ્રવૃત્તિ જ નથી તો પછી સુખ શાનું?

સ.116 દેવલોક એટલે આપણી ઉપર આકાશમાં જ ને?

સ.117 દેવોના મુખ્ય પ્રકાર કેટલા? કયા પ્રકારના દેવો ક્યાં રહે છે?

સ.118 ત્રણેય લોક સમજાવો.

સ.119 મધ્યલોકમાં કોણ કોણ રહે છે?

સ.120 વ્યંતર અને વાણવ્યંતર દેવોના નામ આપો.

સ.121 જૃંભકાદેવો વિશે સમજાવો. તેમના નામ અને કામ કહો?

સ.122 વ્યંતર નિકાયના દેવોનું અવધિજ્ઞાન કેટલું? આયુષ્ય કેટલું? વિષયસુખ કેવી રીતે ભોગવે?

સ.123 આ દેવ બનવાની તો મજા પડી જાય? શું કરીએ તો આવા દેવ બનાય?

સ.124 આપણી નીચે અધોલોકમાં બીજા કયાં દેવો રહે છે? કયાં રહે છે?

સ.125 ભવનપતિ દેવોના નામ કહો?

સ. 126 આ દેવો ભવનપતિ દેવ તરીકે કેમ ઓળખાય છે? તેઓને કુમાર કેમ કહેવામાં આવે છે.

સ. 127 પરમાધામી કોને કહેવાય? તેઓના નામ આપો.

સ.128 કેવા જીવો પરમાધામી દેવ બને?

સ.129 શું પરમાધામી દેવો પોતે પાપ કર્મ ન બાંધે? તે કેવી રીતે ભોગવે?

સ.130 ભવનપતિ દેવોની ઉંચાઈ, આયુષ્ય તથા શ્વાસોશ્વાસ વિશે જણાવો.

સ.131 દેવોનું શરીર કેવું હોય છે?

સ.132 ભવનપતિ દેવોનું અવધિજ્ઞાન કેટલું?

સ. 133 દેવો આહાર લે છે? ભવનપતિ દેવો વિષયસુખ કેવી રીતે ભોગવે?

સ. 134 દેવોને વેદના થાય છે?

સ. 135 ભવનપતિ દેવોમાં કુલ કેટલા ઈંદ્રો છે ? કયા ?

સ. 136 દેવોના જન્મ અને તેમની શક્તિ વિશે જણાવો.

સ. 137 આમ તો દેવોની શક્તિનું આટલું સુંદર વર્ણન કરોછો ને પાછા દેવ બનવાની ઈચ્છા કરવાની ના પાડો છો આવો વિરોધાભાસ કેમ ?

સ. 138 દેવોને ભલે રોગ ન હોય પણ રાગ જીવંત છે આ વાક્ય ઉદાહરણ સાથે સમજાવો.

સ. 139 ભવનપતિ દેવો અધોલોકમાં, વ્યંતર દેવો મધ્યલોકમાં, તો જ્યોતિષ્ક દેવો ક્યાં છે?

સ.140 જ્યોતિષ્ક દેવો કેટલા પ્રકારના? તે જ્યોતિષ્ક કેમ કહેવાય છે?

સ.141 સૂર્ય પોતે આટલો ભયંકર ગરમ હોવા છતાં તેમાં રહેલ સૂર્ય નામના દેવો બળતા કેમ નથી?

સ.142 આ દેવો જ્યાં જાય ત્યાં (આ પૃથ્વી પર) આખું વિમાન લઈને જાય?

સ. 143 અઢીદ્વીપની બહાર જયાં સૂર્ય હોય ત્યાં સૂર્ય ને ચંદ્ર હોય ત્યાં ચંદ્ર છે (સ્થિર) તો ત્યાં રાતદિવસ નથી?

સ. 144 જ્યોતિષ્ક દેવોનું અવધિજ્ઞાન તથા વિષયસુખ વિશે કહો.

સ. 145 આપણે બીજના ચંદ્રના દર્શન કેમ કરીએ છીએ?

સ. 146 કયા ચાર ભગવાન શાશ્વત છે ? તે શાશ્વત કેમ કહેવાય?

સ. 147 વૈમાનિક દેવો કયાં રહે? કેટલા પ્રકારના? કયા કયા?

સ. 148 બાર દેવલોકના નામ કહો. તે દેવલોક કેટલા ઉંચા છે ?

સ. 149 બારેબાર દેવલોક કેવા આકારે છે? દરેકમાં કેટલા વિમાનો છે?

સ. 150 આ દેવો વૈમાનિક કેમ કહેવાય? તે વિમાનો કેવા છે? શેના આધારે રહે છે?

સ. 151 બાર દેવલોકના કેટલા ઈંદ્રો છે?

સ. 152 બારે દેવલોકની રાજધાનીઓ ક્યાં છે?

સ. 153 પહેલા દેવલોકના ઈન્દ્ર-શક્રેન્દ્ર અને બીજાના ઈશાનેન્દ્રને કેટલી દેવીઓ છે?

સ. 154 બાર દેવલોકના દેવો વિષયસુખ કેવી રીતે ભોગવે?

સ. 155 અપરિગ્રહિતા દેવી એટલે કેવી?

સ. 156 ઈંદ્રાણી બનવાનું તો કોને મન ન થાય?

સ. 157 1 થી 12 દેવલોકના દેવોનું આયુષ્ય શ્વાસોચ્છ્‌વાસ અને ઉંચાઈ વિશે જણાવો.

સ. 158 બારદેવલોકના દેવોનું અવધિજ્ઞાન કેટલું?

સ. 159 કિલ્બીષિક દેવો વિશે જણાવો. તેમના વિમાનો ક્યાં આવેલા છે?

સ. 160 કેવા લોકો કિલ્બીષિક દેવ બને?

સ. 161 નવ લોકાંતિક દેવોના નામ આપો. તેઓના વિમાન કયાં આવેલા છે?

સ. 162 તેઓ લોકાંતિક કેમ કહેવાય છે? શું તેઓ સમકિતિ દેવો છે?

સ. 163 કિલ્બીષિક દેવો મિથ્યાત્વી છે?

સ. 164 નવ ગૈવેયક દેવોના વિમાન ક્યાં આવેલા છે? તેમના નામ આપો.

સ. 165 અનુત્તર વિમાનો ક્યાં આવ્યા? સર્વાર્થ સિદ્ધ નામ કેમ પડ્યું? તે અનુત્તર કેમ કહેવાય?

સ. 166 બાકીના ચાર અનુત્તરવાસી દેવોને નવગ્રૈવેયક બધા નિશ્ચયથી મોક્ષે જ જાય?

સ. 167 કલ્પાતીત એટલે શું? કયા દેવો કલ્પાતીત કહેવાય?

સ. 168 અનુત્તરવાસી અને નવગ્રૈવેયક દેવોના આયુષ્ય, શરીર, શ્વાસોશ્વાસ, આહાર, અવધિજ્ઞાન વિશે જણાવો.

સ. 169 દેવના કુલ કેટલા ભેદ થયા?

સ. 170 સાત નરકના નામ કહો.

સ. 171 આ સાતેય પૃથ્વીઓ ક્યાં આવેલી છે.

સ. 172 દરેક પૃથ્વીમાં કેટલા નરકાવાસા છે?

સ. 173 નરકાવાસા પૃથ્વીમાં કઈ જગ્યાએ આવેલા છે?

સ. 174 દરેક નરકાવાસાનો વિસ્તાર કેટલો છે?

સ. 175 નારકો ક્યાં ઉપજે? કેવી રીતે? તેમનું આયુષ્ય કેટલું? તેમનું શરીર કેવું હોય?

સ. 176 નરકભૂમી સંજીવની કેમ કહેવાય છે?

સ. 177 નારકોમાં કેટલા પ્રકારની વેદના હોય છે?

સ. 178 ખરેખર આવું નરક જેવું કાંઈ હશે?

સ. 179 નરકમાં જીવ ધર્મ સન્મુખ થઈ શકે ખરો?

સ. 180 નરકમાં પણ કોઈને સમકિત થાય ખરૂં ? સમકિતિ આત્મા નરકમાં કેવી રીતે રહે?

સ 181 નયસારના ભવથી ભગવાન મહાવીરના ભવ સુધીના 27 ભવ તો મોટા ભવ થયા બાકી નાના ભવતો અસંખ્ય થયાં. આ વાત સાચી છે? શા માટે?

સ. 182 ભગવાનનું ઉદાહરણ જોઈને આપણે શું શીખવાનું?

સ. 183 મોક્ષતો પાંચમાં આરામાં મળવાનું નથી પછી સાધના કરીને શું કરવાનું?

સ. 184 સંગમ નામના દેવે ભગવાનને આટઆટલા અસહ્ય ઉપસર્ગો કર્યા, ગોવાળે કાનમાં ખીલા ઠોક્યા, છતાં ભગવાન કેમ શાંત રહ્યા? તેનો પ્રતિકાર કેમ કર્યો નહિ? સામેલાનો જુલમ ચૂપચાપ સહન કરી લેવો એ શું બાયલા પણું નથી?

સ. 185 એવી શક્તિ મહાવીરમાં ક્યાંથી આવી?

સ. 186 ગૌશાલા એ ભગવાન પર છાડેલી તજોલેશ્યા એમના શરીરમાં પ્રવશીને એમનું મૃત્યુ કેમ નીપજાવી શકી નહી? અને એજ તજો લેશ્યાએ પ્રભુના આટાં મારીને શરીરમાં પિત્તપ્રકોપ કેમ કર્યા?

સ. 187 મને ભગવાનની આંગી કરવી ખૂબજ ગમે છે. હમણાં મને એક જણે કહ્યું કે આવી ગરમીમાં ભગવનની મખમલને ઉનની આંગી કરો તો ભગવાનને ખૂબ જ ગરમી લાગે ને આશાતના થાય... તો મારે શું કરવું?

સ. 188 આપણા પૂર્વાચાર્યોએ સામાયિક ધર્મની રચના કેમ કરી?

સ. 189 સામાયિકની પૂર્વભૂમિકા સમજાવો.

સ. 190 મનને કાબુમાં લેવા માટે શું કરવું?

સ. 191 સામાયિક મોક્ષનું કારણ કઈ રીતે?

સ. 192 શબ્દાર્થને ભાવાર્થથી સાચું સામાયિક સમજાવો.

સ. 193 તો શું અમે જે દરરોજ વ્યવહાર સામાયિક કરીએ છીએ તે છોડી દેવી?

સ. 194 સામાયિકમાં અંતઃમુખતાના અભ્યાસથી આખું જીવન રૂપાંતરિત થાય?

સ. 195 પુણ્યાશ્રાવકનું સામાયિક કેવું હતું?

સ. 196 સામાયિકમાં સ્વાધ્યાય કરવાનું કેમ કહ્યું છે?

સ. 197 સામાયિકમાં મન-વચન-કાયાથી સ્થિર થવાનું છે તો એક બેહોશીનું ઈંજેકશન લઈ લઈએ તો કલાક બે કલાકનું સામાયિક ન થઈ જાય?

સ. 198 પ્રતિક્રમણમાં કેમ બોલવાનું ને ક્રિયા કરવાની હોય છે?

સ. 199 આપણે પણ સામાયિક પાળતી વખતે સામાયિક દરમ્યાન લાગેલા દોષોની માફી માંગી લઈએ છીએ પછી સામાયિકમાં દોષ લાગી જાય તો વાંધો નહિને?

સ. 200 શું એ.સી.માં બેસીને સામાયિક થઈ શકે?

સ. 201 તપ શબ્દનો અર્થ સમજાવો.

સ. 202 ઉપવાસમાં આપણે ભોજન તો લેતા નથી, પછી ભોજનના વિચાર કર્યા તેમાં શું બગડી ગયું?

સ. 203 ભોજન છોડવાથી ચેતના કેવી રીતે વધે છે?

સ. 204 જૈન દર્શનમાં ઉપવાસનું મહત્વ શું છે?

સ. 205 અનસનાદિ તપથી નિર્જરા થાય? (નિર્જરા એટલે કર્મ ખપવા)

સ. 206 તત્વાર્થ સૂત્રમાં તપસા નિર્જરા ચ એમ શા માટે કહ્યું છે?

સ. 207 શાસ્ત્રમાં એમ કહ્યું છે કે, તત્વજ્ઞાન વિના કેવળ તપથી મોક્ષ ના થાય તેનું શું કારણ?

સ. 208 ઉપવાસથી પુણ્ય બંધાય છે ને પુણ્યને તો પરંપરાએ મોક્ષનું કારણ કહ્યું છે ને?

સ. 209 તપ કરવાથી ભૌતિક સુખ તો મળે છે ને ?

સ. 210 ઉપવાસ એટલે શારીરિક કસરત જ ને?

સ. 211 ઉપવાસના પારણા પછી બધી ઈંદ્રિય બમણું જોર કેમ કરે છે?

સ. 212 જો ઉપવાસથી કર્મની નિર્જરા નથી તો મહાવીરે શું કામ આટલા ઉપવાસ કર્યા?

સ. 213 મહાવીરે જે ક્રમથી બાર પ્રકારના તપ બતાવ્યા તે ક્રમથી પહેલું અનસન તપ બરાબર આત્મસાત થાય પછી બીજા પર જઈએને?

સ. 214 પચ્ચખાણ લઈને તપ ન થાય ને તોડી નાખીએ તો શું થાય?

સ. 215 મહાવીરે તપમાં ‘દમન’ શબ્દ કેમ વાપર્યો છે? દમન એટલે તો દબાવી દેવું, વૃત્તિઓને દબાવી દેવાથી તો સ્પ્રિંગની જેમ એ ડબ્બલ જોરથી ઉછળશે.

સ. 216 તપસ્વીને શાતા પુછવાનો રિવાજ કેમ છે?

સ. 217 તપથી શરીર સાથેનું મારાપણું કેવી રીતે તૂટે છે?

સ. 218 છ બાહ્ય ને છ અભ્યંતર તપના નામ આપો.

સ. 219 અનસન તપ અઘરૂં કે ઉણોદરી?

સ. 220 ખરેખર ઉણોદરી વ્રત કેવી રીતે થાય તે સમજાવો.

સ. 221 થોડી જગ્યા પેટમાં ખાલી રાખવા માટેનું રહસ્ય શું છે?

સ. 222 દરેક ઈંદ્રિયને પેટ છે, તેને પણ ઉણોદરી વ્રત લાગુ પડે છે તે કેવી રીતે?

સ. 223 ‘વૃત્તિસંક્ષેપ’ તપ જરા વિસ્તારથી સમજાવો.

સ. 224 વૃત્તિઓ કેવી રીતે સંક્ષેપ પામે?

સ. 225 ચોથા નંબરનો બાહ્યતપ રસત્યાગ એટલે ક્યારેક ખટાશ છોડો, ક્યારેક મીઠાશ છોડો, ક્યારેક ઘી છોડો એમજને?

સ. 226 મન અને ચેતના વચ્ચેનું ઐક્યપણું કેવી રીતે તોડવું?

સ. 227 પાંચમું બાહ્યતપ કાયક્લેશ એટલે કાયાને કષ્ટ આપવું?

સ. 228 છઠ્ઠો બાહ્યતપ ‘સંલીનતા’ વિસ્તારથી સમજાવો.

સ. 229 ભીતરમાં જવા માટે શું કરવું પડશે?

સ. 230 ઉર્જા એટલે શું? એનું ઉર્ધ્વગમન કેવી રીતે થાય?

સ. 231 ધર્મ એટલે શું? ધર્મ કોને કહેવાય?

સ. 232 જૈન ધર્મનું વાસ્તવિક સ્વરૂપ શું?

સ. 233 જૈનોના દેવોએ કહેલો તેજ ધર્મ અને બીજા દેવોએ કહેલો તે ધર્મ નહીં તેવું કેમ? અથવા જૈન ધર્મ સર્વોપરિ કેમ?

સ. 234 દુનિયાના બીજા ધર્મનાયકોને મનાય કે નહી ? તેમનામાં શું ખામી હોય?

સ. 235 મોક્ષનું સ્વરૂપ શું ?

સ. 236 અ જૈનો મોક્ષમાં જઈ શકે કે નહિ ? ના જઈ શકે તો તેનું કારણ શું?

સ. 237 ધારોકે ઈશ્વરને આ જગતનો કર્તા ના માનીએ - જગત અનાદિ-અનંત છે તો તેની દેખરેખ માટે કોઈ નિયામક ખરો?

સ. 238 મનુષ્ય જન્મનું ફળ શું ગણાય ? આત્માનું કલ્યાણ કેવી રીતે થાય?

સ. 239 જીનેશ્વર ભગવંત કોને કહેવાય? કેટલા પ્રકારના ને કેવા? સ્વરૂપે હોય? પંચ પરમેષ્ઠિ ભગવંત કોને કહેવાય ?

સ. 240 દેવ-દેવી કોને કહેવાય? તેમની પૂજા થાય કે નહિ?

સ. 241 શ્રાવક પણું કોને કહેવાય?

સ. 242 આવા તિર્યંચ શ્રાવકો કયાં છે?

સ. 243 કેટલી પ્રકારના પ્રાણીઓ છે? કેટલી ઈંદ્રિયવાળા સ્થાવર જીવો કહેવાય?

સ. 244 એકેન્દ્રિય જરા ઉંડાણથી સમજાવો.

સ. 245 બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો ઉદાહરણ સાથે સમજાવો.

સ. 246 ઈંડુ શું છે? શું શાકાહારી ઈંડા હોઈ શકે ?

સ. 247 પૃથ્વી, પાણી, તેઉ, વાયુ, વનસ્પતિ એ પાંચ એકેન્દ્રિય સ્થાવર જીવોમાં સૌથી સૂક્ષ્મ કોણ?

સ. 248 કેવી પ્રવૃત્તિ કરવાથી જીવો નરક કે તિર્યંચ ગતિમાં જાય છે?

સ. 249 દેવગતિ કે મનુષ્ય ગતિમાં શું કરવાથી જાય ?

સ. 250 મનુષ્યના મુખ્ય બે ભેદ કયા?

સ. 251 પર્યાપ્તાને અપર્યાપ્તા જીવ કોને કહે છે?

સ. 252 મનુષ્યપણું મોંઘું કેમ કહ્યું છે? આવું મોંધું મનુષ્યપણું પામીને શું કરવું?

સ. 253 પંચાશક ગ્રંથમાં કહ્યું છે કે, ‘જત્થ આસત્તિ તત્થ ઉત્પત્તિ’ આ વાક્ય ઉદા. સાથે સમજાવો.

સ. 254 એકેન્દ્રિયમાંથી બહાર કેવી રીતના આવ્યા?

સ. 255 આપણે સાચા હોઈએ તો અન્યાય કેમ સહન થાય?

સ. 256 આત્મા અરૂપી છે તો આત્માનું જ્ઞાન કેમ થઈ શકે?

સ. 257 આત્મ પ્રદેશ એટલે શું? આત્મામાં રૂચક પ્રદેશ એટલે શું? તે કેટલા?

સ. 258 જીવના કેટલા ભેદ? ચાર ગતિમાં ભમતા જીવોના પ્રકાર કહો.

સ. 259 આત્મા કોણે અનુભવ્યો કહેવાય?

સ. 260 મન એ શું છે? મન જીવ છે? અજીવ છે? રૂપી છે? અરૂપી છે?

સ. 261 પાંચ ઈન્દ્રિયો શી રીતે વશ થાય?

સ. 262 કયા કયા ક્ષેત્રમાંથી ક્યારે જીવો સિદ્ધ થઈ શકે?

સ. 263 સિદ્ધશિલા 45 લાખ યોજન જ કેમ?

સ. 264 ચૌદ રાજલોક શું છે? લોકાલોક સમજાવો.

સ. 265 ‘લોક’ કોના આધારે રહેલું છે?

સ. 266 ‘મધ્યલોક’, ઉર્ધ્વલોકને અધોલોક ક્યાં છે? કેવડા છે? તેમાં કોણ રહે છે?

સ. 267 અઢી દ્વીપમાં જ મનુષ્ય વસે છે તે અઢી દ્વીપ કયા કયા?

સ. 268 કર્મભૂમિને અકર્મભૂમિ એટલે શું?

સ. 269 અઢીદ્વીપના કર્મભૂમીના 15 ક્ષેત્રને અકર્મભૂમિના 30 ક્ષેત્રના નામ આપો.

સ. 270 પુષ્કરદ્વીપમાં આવેલા પર્વતનું નામ ‘માનુષોત્તર’ કેમ પાડયું?

સ. 271 મનુષ્યલોક સમજાઈ ગયા પછી આપણી જાત માટે આપણે શું વિચારવાનું?

સ. 272 મહાવિદેહમાં કોઈ નરકે ન જાયને? ત્યાં તો સદાકાળ ચોથો આરો પ્રવર્તે છે ને? સદાકાળ તીર્થંકર પરમાત્માની હાજરી હોય છે ને?

સ. 273 ઘેર બેસીને સીમંધર સ્વામીને યાદ કરીએ કે દેરાસરમાં જઈને યાદ કરીએ એમાં ફરક ખરો?

સ. 274 નમસ્કાર વિધિ કેવી હોવી જોઈએ?

સ. 275 અહીં ત્રીજા ચોથા આરામાં તીર્થંકર થાય છે તે હિન્દુસ્તાનમાં જ થાય કે બીજે ક્યાંય ?

સ. 276 શલાકા પુરૂષો કોને કહેવાય? કેટલા હોય? કયા કયા?

સ. 277 બાર ચક્રવર્તીના નામ આપો અને તેઓનો વૈભવ કહો.

સ. 278 ચક્રવર્તી મરીને કઈ ગતિમાં જાય? આટલો બધો ભોગ ભોગવનાર તો નરકેજ જવો જોઈએ.

સ. 279 વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળદેવ મરીને કઈ ગતિમાં જાય?

સ. 280 જે જીવો દીક્ષા અંગીકાર કરે છે તે સંસાર ભ્રમણથી છૂટી જશે?

સ. 281 ‘નમોલોએ સવ્વ સાહૂણ’ માં ‘સવ્વ’ ના અર્થમાં તો બધા જ સાધુઓ આવી ગયાને? પછી ભલે તે વેશધારી જૈન સાધુ હોય કે સાચો સાધુ હોય કે જૈનેત્તર સાધુ હોય?

સ. 282 શરીર કેટલા પ્રકારના? ક્યા કયા? આપણું શરીર કયા પ્રકારનું?

સ. 283 વૈક્રિય શરીર કેવું હોય? કોને હોય?

સ. 284 આહારક શરીર કોને કહે છે?

સ. 285 વર્તમાનકાળમાં આ ક્ષેત્રોથી બીજી કઈ કઈ વસ્તુઓ વિચ્છેદ ગઈ છે?

સ. 286 તૈજસ શરીર કોને કહે છે?

સ. 287 કાર્માણ શરીર કોને કહે છે?

સ. 288 એક જીવને એક સાથે કેટલાં શરીરનો સંયોગ હોઈ શકે?

સ. 289 આભા મંડળ એ શું છે?

સ. 290 આભામંડળ ઘનિષ્ઠ કેવી રીતના બને?

સ. 291 મંત્રશક્તિ આભામંડળને કેવી રીતે બદલે છે?

સ. 292 નવકાર મંત્ર સવ્વપાવ્વ પણાસણો કેવી રીતે? શું કોઈ ચોર કે હત્યારો પાપ કરતો જાય ને નવકાર બોલતો જાય તો તેના બધા પાપ નાશ પામી જશે?

સ. 293 આપણા નમસ્કારથી, પંચપરમેષ્ઠીને કોઈ ફાયદો ખરો?

સ. 294 મા-બાપને પગે શા માટે લાગવું જોઈએ?

સ. 295 પ્રકૃતિએ પહેલેથી જ શુભ કરવા માટે વધારે શક્તિ આપી છે ને અશુભ કરવા માટે ઓછી. પરંતુ જગતમાં વધારે અશુભ જ બનતું દેખાય છે એમ શા માટે? 144

સ. 296 આપણે જોઈએ છીએ કે જે માણસ ન્યાય, નીતિ, ધર્મથી ચાલે છે તે દુઃખી થતો દેખાય છે ને અધર્મ, અનીતિ, કાળાબજાર કરવા વાળાને ઘરે સુખસમૃદ્ધિ હોય છે એવું કેમ?

સ. 297 બે વ્યક્તિ એક સરખું કાર્ય એકજ સમયે કરે છે છતાં એકનું હળવું કર્મ બંધાય છે જ્યારે બીજાનું ભારે કર્મ એવું કઈ રીતે ?

સ. 298 નિકાચિત કર્મો એટલે શું?

સ. 299 આત્માના પ્રદેશ કેટલા છે? શરીરમાં ક્યાં છે? કર્મપુદ્‌ગલો આત્માના કેટલા પ્રદેશો સાથે બંધાઈ જાય છે?

સ. 300 જીવ પોતે ચેતન છે અને કર્મ જડ છે, તો પછી જીવને કર્મ વળગ્યા કેવી રીતે?

સ. 301 કર્મના મુખ્ય ત્રણ તત્વ કયા?

સ. 302 કર્મરૂપે રહેલા પરમાણુ કોઈ જોઈ શકે છે?

સ. 303 જીવ અને કર્મ એકમેક હોય તો શું જીવ તે કર્મથી મુક્ત થઈ શકે

ખરો?

સ. 304 શું જીવ ક્ષણે ક્ષણે કર્મ બંધ કરે છે?

સ. 305 જો આમ બને તો જીવ ઉંચે વીતરાગ માર્ગની સન્મુખ ક્યારે થાય?

સ. 306 જીવ કાંઈ પણ પ્રવૃત્તિ કરે તે કર્મ બંધનું કારણ છે?

સ. 307 ઉદીરણા એટલે શું? નિર્જરા કરવી એટલે શું?

સ. 308 કર્મ પરમાણુ ફળ આપીને ખરી જાય કે ફળ આપ્યા વગર ખરી જાય? કેવી રીતે?

સ. 309 એકવાર કર્મનો બંધ પડી ગયા છતાં શું એમા ફેરફાર થઈ શકે?

સ. 310 બધા કર્મોમાં જબરજસ્ત કર્મ કયુ હશે?

સ. 311 કર્મની વિચિત્રતા જે જગતમાં દેખાઈ રહી છે તે એકાદ ઉદાહરણ સાથે સમજાવો.

સ. 312 આત્મા આટલા હિમાલય જેટલા કર્મોના ઢગલા લઈને ફરે છે તે કેવી રીતે ? તે કર્મો ક્યારે ભોગવટામાં આવે ? એકાદ ઉદા. સાથે કહો.

સ. 313 પ્રારબ્ધ કર્મ કોને કહે છે?

સ. 314 પ્રારબ્ધમાં હોય તેમ થાય છે, તો પછી પુરૂષાર્થની શું જરૂર ?

સ. 315 એક આત્મા મોક્ષે ગયો ત્યારે બીજો કોઈ નહિ પણ આપણો જ આત્મા નિગોદમાંથી બહાર નીકળ્યો તેનું કારણ ફક્ત ભવિતવ્યતા (નિયતિ, હોનહાર) જ ને?

સ. 316 આપણો મોક્ષ કયારે છે તે તો કેવળીના જ્ઞાનમાં આવી ગયેલું જ છે પછી પુરૂષાર્થ કરવાની શું જરૂર છે?

સ. 317 સંઘયણ એટલે શું? તે કેટલા છે? કયા કયા?

સ. 318 દરેક સંઘયણ કેવું હોય તે જણાવો.

સ. 319 સંસ્થાન એટલે શું? તેના દરેક પ્રકાર સમજાવો.

સ. 320 ઉત્સર્પિણીકાળ અને અવસર્પિણી કાળના છ એ છ આરાના નામ કહો.

સ. 321 અવસર્પિણી તથા ઉત્સર્પિણી એટલે શું?

સ. 322 ક્રોડાક્રોડી સાગરોપમ એટલે કેટલા વર્ષ ?

સ. 323 અવસર્પિણીનો પહેલો અને બીજો આરો સમજાવો.

સ. 324 ત્રીજો આરો ‘સુષમ-દુઃષમ’ વિષે સમજાવો.

સ. 325 ચોથા આરા વિષે જણાવો.

સ. 326 પાંચમા આરા વિષે જણાવો. આપણે અત્યારે કયા આરામાં છીએ?

સ. 327 છઠ્ઠો આરો બેસતા શું થશે?

સ. 328 છઠ્ઠા આરા વિષે જણાવો.

સ. 329 આ જે આરા વિષે જણાવ્યું તે અવસર્પિણી કાળના, પણ ઉત્સર્પિણી કાળના આરા કેવા હશે?

સ. 330 30 અકર્મભૂમિ, 56 અંતરદ્વીપ તથા મહાવિદેહ ક્ષેત્રમાં કેવા આરા હોય છે?

સ. 331 દરેક આરાના ભોજન સમય કહો. (અવસર્પિણીના)

સ. 332 અત્યારે આ પાંચમા આરામાં કેવું વર્તન હશે તે બાબત સત્‌પુરૂષોએ શું કહ્યું છે?

સ. 333 જ્ઞાનના પ્રકાર કહો. બે પરોક્ષ જ્ઞાન વિષે સમજાવો.

સ. 334 ત્રણેય પ્રત્યક્ષ જ્ઞાન વિષે સમજાવો.

સ. 335 કેવળીનો ૐ કાર ધ્વનિ શું છે?

સ. 336 કયા અક્ષરો મળીને ૐ શબ્દ થાય છે?

સ. 337 અરિહંતે તો ચાર જ કર્મ ખપાવ્યા છે ને સિદ્ધ ભગવંતોએ આઠ કર્મ ખપાવીને મોક્ષે ગયા છે તો નવકાર મંત્રમાં અરિહંતનું સ્થાન પ્રથમ કેમ?

સ. 338 વર્તમાનકાળે આ ક્ષેત્રે કોઈ વિહરમાન તિર્થંકર નથી તો ‘નમો અરિહંતાણં’ પદથી કોને નમસ્કાર કરીએ છીએ?

સ. 339 નવકારવાળીમાં 108 પારા કેમ હોય છે?

સ. 340 અનુબંધ એટલે શું?

સ. 341 પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ કોણે બતાવી છે? તે કોને ઉપયોગી છે? મેં એવું સાંભળ્યું છે કે તે બધાને ઉપયોગી નથી.

સ. 342 આજે કેટલાક વર્ગ ક્રિયાઓ જડ છે તેમ કહીને તેની ઉપેક્ષા કરે છે તે યોગ્ય છે?

સ. 343 પ્રતિક્રમણ કયા સમયે કરવું જોઈએ? સાંવત્સરિક પ્રતિક્રમણ આટલું જલ્દી કેમ કરી લેવામાં આવે છે? ખોટું કરવું એના કરતાં તો ન કરવું સારૂં ને?

સ. 344 પ્રતિક્રમણમાં કોઈ કાઉસગ્ગ ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી નો તો કોઈ ‘સાગરવર ગંભીરાસુધી’ તો કોઈ પૂર્ણ કેમ? કાઉસગ્ગને શ્વાસોચ્છ્‌વાસ સાથે શું સંબંધ ?

સ. 345 આપણા નજદીકના વ્યક્તિઓજ આપણને વધુ દુઃખ આપતા હોય છે તેનું કારણ શું ? તેવે વખતે શું કરવું?

સ. 346 હૃદયમાં ખરેખર ક્ષમાધર્મ જાગૃત થયો હોય, ને સામેલાની ક્ષમા માંગવા જાઓ તો ઘણીવાર સામેલો ઉલટો ચગે છે કે ‘જોયું, તે ખોટો હતો એટલે માફી માંગવા આવ્યો ‘ તો શું કરવું?

સ. 347 બધા કહે છે કષાયો દૂર કરો. ક્રોધ ઓછો કરો. પણ કેવી રીતે કરવું તે કોઈ કહેતું નથી.

સ. 348 મોટા મોટા આચાર્યોને ઉપદેશકોનેય ક્રોધ આવતો હોય તો આપણને તો આવેજને?

સ. 349 સમકિતી દેવી ‘નાંણદેવીમાં’ આરાધના કરતાં પણ કયો ઉત્તમ માર્ગ બતાવે છે?

સ. 350 સમભાવી દેવી ‘નાંણદેવી’ ક્રોધ વિષે શું કહે છે?